About Us

રજીસ્ટર્ડ નંબર: E/8913/Vadodara

જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ સાહિત્ય ની વિવિધ ગતિવિધિઓ ની સંસ્થા છે. જેમાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પ્રવૃત્ત અને આગવી હરોળ ના કવિ, સાહિત્યકારો ને પુરસ્કૃત કરવા, કવિઓ સાહિત્યકારો નું સમયાંતરે સન્માન આયોજિત કરવું, આર્થિક રીતે જરૂરિયાત ધરાવનાર ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પ્રવૃત કવિ / સાહિત્યકારોને પુસ્તક પ્રકાશન સહાય કરવી, દિવ્યાંગ કવિ / સાહિત્યકાર ના પુસ્તકો વિના મુલ્યે પ્રકાશિત કરવા વગેરે જેવી અનેક પ્રવૃત્તિ કરે છે.

આવી સાહિત્યક પ્રવુતિઓ ને વેગ આપવા આપના સહકાર ની અપેક્ષા રાખીયે છે. આપના સહયોગ થી આ પ્રવૃત્તિ ને વધારે સારી અને સફળ બનાવી શકાય તેમ છે. આપ શ્રી ની આર્થિક મદદ ગુજરાતી સાહિત્ય માં પ્રેરણારૂપ બનશે. જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ ના માધ્યમ થી આપ અમારી સાથે સાહિત્ય સેવા માં જોડાશો તથા યથાશક્તિ આર્થિક સહયોગ કરશોજી.

આભાર નોંધ: - આપનું મૂલ્ય અનુદાન ચેક " જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ " ના નામ થી આપશોજી.

committee

પ્રેરક : ષષ્ઠપીઠાધીશ્વર પૂ. પા. ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી (વડોદરા)

Trustee & Advisory

committee

Harish Shah

Chairman - Trustee
committee

Ambrish Shah

Trustee
committee

Rajesh Shah

Trustee
committee

Akshay Shah

Treasurer Trustee
committee

Kaushik Parmar "USTAAD"

Legal Advisor

Management Committee

committee

Dr. Kauresh Vachhrajani

committee

Dinesh Dongre "NAADAN"

committee

Ankit Mehta

committee

Dr.Gunvant Vyas

committee

Dr. Dinaben Shah

image

Activities

જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા સ્થાપના દિનથી આજ સુધીની થયેલી પ્રવૃત્તિઓ અને પુરસ્કારો સન્માન વિગેરેની વિગતો..

આગામી સંભવિત કાર્યક્રમો ( ૨૦૨૪/૨૦૨૫ )

  • કવિ ગોષ્ઠી ( ૧:૧ )
  • મેગા કવિ સંમેલન
  • મેગા ટોક શો
  • સાહિત્ય સંગીત સમન્વય
  • વડોદરા સાહિત્ય વિશેષોત્સવ
  • ઉર્દૂ ગુજરાતી કવિ પરફોર્મન્સ શો ( ૧:૧ )

આજ સુધીની થયેલી પ્રવૃત્તિઓ

૬/૧૧/૨૦૨૩

કવિ શ્રી સુરેશ પરમાર સૂર. પુરસ્કાર સન્માન 2023 નવા શ્રેષ્ઠ કાવ્ય પુસ્તક માટે પુરસ્કાર ૬/૧૧/૨૦૨૩

કવિ શ્રી ઉમેશ ઉપાધ્યાય પુરસ્કાર સન્માન 2023 નવા શ્રેષ્ઠ કાવ્ય પુસ્તક માટે પુરસ્કાર ૬/૧૧/૨૦૨૩

કવિ શ્રી જૈમિન ઠક્કર પુરસ્કાર સન્માન ( પ્રેમાનંદ સાહેબ સભામાં ઉત્તમ કામગીરી બદલ ) ૬/૧૧/૨૦૨૩

કવયિત્રી શ્રીમતી રીનલ પટેલ સન્માન ,( તેમનાં પુસ્તક વિમોચન સમયે ) ૫/૧૧/૨૦૨૩

૧૧/૧૨/૨૦૨૩

કવિ શ્રી સંજુ વાળા :- વિપો – જયંતોર્મિ સાહિત્ય ગૌરવ પુરસ્કાર

કવિ શ્રી તુષાર શુક્લ :- વિપો – જયંતોર્મિ સાહિત્ય વિશેષ પુરસ્કાર

કવિ શ્રી અંકિત ત્રિવેદી :- વિપો – જયંતોર્મિ સાહિત્ય યુવા ગૌરવ પુરસ્કાર

વિપો અને જયંતોર્મિ સાહિત્ય સેવા લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ - ૭

કવિ, શ્રી મનોહર ત્રિવેદી,

કવિ શ્રી દિલીપ જોશી

કવિ લેખક શ્રી નિરંજન યાજ્ઞિક,

કવિ શ્રી રમેશ આચાર્ય,

કવિ શ્રી ગુલામ અબ્બાસ 'નાશાદ'

કવિ શ્રી દિનેશ ડોંગરે

Management coach - શ્રી શૈલેષ ઠાકર

કવિ શ્રી વિવેક મનહર ટેલર ( લયસ્તરો અને ૨૫૦ કવિતા દર્શન)

વિપો- જયંતોર્મિ ઈન્ટરનેશનલ પોએટ્રી કોન્ત્રીબ્યુશન એવોર્ડ

પ્રોસ્પોગ્રાફી એવોર્ડ: -

શ્રી આર. પી. જોશી ( લિજેન્ડ્રી પર્સનાલિટીસ ઓફ આર્ટ સિંગર્સ, એક્ટિંગ એન્ડ ગુજરાતી લિટ્રેચર )

શ્રી શિલ્પી બુરેઠા ( ગુજરાતી રાઇટર્સ એન્ડ પોએટ્સ)

કવિ શ્રી સ્નેહી પરમાર – ઉડતું ભાળ્યું અંધારું

વિપો- જયંતોર્મિ નોંધનીય પુસ્તક પુરસ્કાર

કવયિત્રી મીનાક્ષીબેન ચંદારાણા

વિપો- જયંતોર્મિ અનુવાદિત પુસ્તક પુરસ્કાર

‘દીવાન-એ-ઝેબુન્નીસ્સા‘ ‘મખ્ફી‘ની શાયરીનો અનુવાદ‘

કવિ શ્રી બાબુલાલ ચાવડા,

કવિ શ્રી ડૉ. સ્નેહલ જોશીને કવિતા ક્ષેત્રે એધારું પ્રદાન કરવા બદલ પુરસ્કાર સહ સન્માનિત .

કવિ સંગતના પ્રણેતા શ્રી જીતુભાઇ પંડ્યાનું વિશેષ સન્માન અને

વડોદરામાં કમાટીબાગ ખાતે પુસ્તક પરબ નું વર્ષોથી નિસ્વાર્થ ભાવે સેવા આપતા શિલ્પાબેન શેલતનું સન્માન

વડોદરામાં કવિતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર મહાનુભાવોનું સન્માન

કવિ શ્રી અશોક જાની ,

કવિ શ્રી ગિરિરાજ બ્રહ્મભટ્ટ ,

કવિ શ્રી કિશોર બારોટ ,

કવિ શ્રી રાજેશ બ્રહ્મભટ્ટ,

કવિ શ્રી એહમદ હુસેન,

કવયિત્રી શ્રીમતી દિપ્તીબેન વછરાજાણી,

કવિ શ્રી પુરુષોત્તમ મેવાડા,

કવયિત્રી શ્રીમતી કવિતાબેન શાહ

૧૧/૧૨/૨૦૨૩

વિશેષ સન્માન

પરમ આદરણીય શ્રી ભાગ્યેશ જ્હા સાહેબ

ઋષિ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ સાહેબ

કવિ શ્રી ભરત ભટ્ટ પવન

કવિ લેખક શ્રી અશ્વિન ચંદારાણા કાફિર

કવિ શ્રી મધૂસુદન પટેલ મધૂ

૧૯/૧૨/૨૦૨૩

ભાષાવિદ્ ભાષાશાસ્ત્રી ડો બાબુ સુથાર સાહેબનું સન્માન

૨૧/૦૧/૨૦૨૪

વિભાવરીબેન લેલે પુસ્તક વિમોચન પ્રસંગે સન્માન

૧૦/૦૩/૨૦૨૪

કવયિત્રી લેખિકા શ્રીમતી યામિનીબેનનું સન્માન

હવાના પર્યાય ગઝલ સંગ્રહ માટે જૈમિન ઠક્કર ને રોકડ પુરસ્કાર

કવિતા દિવસ પુરસ્કાર

(પુસ્તક પ્રસિદ્ધ થયા વગર પ્રસિદ્ધિ પામનાર કવિ કવયિત્રી પુરસ્કાર સન્માન)

૦૨/૦૫/૨૦૨૪

દીપ્તિ વછરાજાણી

રાકેશ સગર સાગર

રતિલાલ સોલંકી

પેરાલિટ્રેચર પુરસ્કાર અને સન્માન

૦૨/૦૫/૨૦૨૪

વિભાવરીબેન લેલે

વિનોદભાઇ કરકર

હર્ષદભાઇ દવે રાજકોટ ( આગામી કાર્યક્રમમાં એવોર્ડ એનાયત થશે )

દેવલ શાસ્ત્રી

૨૬/૦૫/૨૦૨૪

વિશેષ પત્રકાર મિત્રોનું સન્માન

શ્રી મનીષ જોષી મૌન

શ્રી રાજુ નાગર સલિલ

શ્રી દુર્ગેશ ઉપાધ્યાય

૦૮/૬/૨૦૨૪

અમરેલીના કવિ લેખક શ્રી પ્રણવ પંડ્યાનું સન્માન.

૬ નવેમ્બર 2023, ટ્રસ્ટના પ્રારંભથી અત્યાર સુધી થયેલા કાર્યક્રમની સૂચિ

જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત અત્યાર સુધીના તમામ કાર્યક્રમોનું લિસ્ટ

  • ટ્રસ્ટ પ્રારંભ સમારોહ – 6 નવેમ્બર 2023
  • ડિજિટલ મુશાયરો ભાગ 1 – 19 નવેમ્બર 2023
  • ડિજિટલ મુશાયરો ભાગ 2 – 19 નવેમ્બર 2023
  • ષષ્ઠપીઠ સાહિત્ય પર્વ – 11 ડિસેમ્બર 2023
  • જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ કમિટી સ્વયંસેવકનો અભિવાદન સમારોહ – 16 ડિસેમ્બર 2023
  • બાબુ સુથાર નો સન્માન સમારોહ – 19 ડિસેમ્બર 2023
  • પ્રેમાનંદ સાહિત્ય સભા સાથે સંયુક્ત આયોજન કવિ સંમેલન સમારોહ – 19 જાન્યુઆરી 2024
  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમારોહ – 8 માર્ચ 2024
  • પેરાલીટ્રેચર પુરસ્કાર સમારોહ – 2 મે 2024
  • સાહિત્ય પરિસંવાદ: ગીત, નવલકથા, નવલિકા અને નાટક વિશે વાર્તાલાપ – 26 મે 2024
  • નાશાદ મહોત્સવ – 27 જુલાઈ 2024
  • ગીત અને ગઝલનો તુલનાત્મક અભ્યાસ અને તેની રજૂઆત – 6 ઓક્ટોબર 2024
  • લોર્ડ ભીખુ પારેખનો સન્માન સમારોહ – 11 નવેમ્બર 2024
  • ‘દર્શનક’ નાટક પરترાણ ઉપર વક્તવ્ય – 19 નવેમ્બર 2024
  • વિનોદ જોશી સન્માન સમારોહ – 30 નવેમ્બર 2024
  • રીડિંગ રઈશ મનીઆર ધ લાઈન્સ ગોષ્ઠિ – 14 ડિસેમ્બર 2024
  • ગુજરાત સાહિત્ય અકાદમી સંયોજનમાં કવિ સંમેલન – 1 જાન્યુઆરી 2025
  • લાયન્સ ક્લબ ઓફ બરોડા ઉપક્રમે કવિ સંમેલન – 4 જાન્યુઆરી 2025
  • મનોજ જોશી મનનો સન્માન સમારોહ – 18 જાન્યુઆરી 2025
  • ક્લબ 60 માટે હાસ્ય કવિ સંમેલન – 21 જાન્યુઆરી 2025
  • કલાપી મહોત્સવ: નૃત્ય, ગાન અને કથા – 26 જાન્યુઆરી 2025
  • જીવનનું સત્ય વૃદ્ધાવસ્થા વિષયક વક્તવ્ય (ભાગ 1) – 19 ફેબ્રુઆરી 2025
  • માતૃભાષા દિવસ ઉજવણી – 21 ફેબ્રુઆરી 2025
  • લાયન્સ ક્લબ ઉપક્રમે કવિ સંમેલન – 27 ફેબ્રુઆરી 2025
  • જીવનનું સત્ય વૃદ્ધાવસ્થા વિષયક વક્તવ્ય (ભાગ 2) – 19 માર્ચ 2025
  • વિશ્વ કવિતા દિવસ: 16 કવિનું કવિ સંમેલન – 23 માર્ચ 2025
  • સાયબર ક્રાઇમ પ્રોટેકશન સંસ્થાના સંયોજનમાં ઉર્દુ-ગુજરાતી મુશાયરું – 5 એપ્રિલ 2025
  • વડોદરાના 16 કવિના સંયુક્ત કવિતાસંગ્રહનું વિમોચન – 13 એપ્રિલ 2025
  • ગીત કવિ સંમેલન – 13 એપ્રિલ 2025
  • રજત જયંતિ નિમિત્તે સન્માન સમારંભ – 23 મે 2025

Contact Form

Please fill this form only in English.

  • Youtube
  • Facebook
  • info@jayantormi.org
  • C/12-A Krushnaveli Duplex
    Behind Amitnagar Karelibaug Vadodara – 390022
    Contact No - 9879503362